Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ જિલ્લા ભાજપ દ્વારા બૌદ્ધિક સંમેલન

ખંભાળીયામાં જિલ્લા ભાજ૫ દ્વારા ભાજપના મુખ્ય કાર્યાલયમાં બૌદ્ધિક સંમેલન યોજાયું હતું. જેમાં રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે આંબેડકરના જીવન-કવન અંગે પ્રવચન આપ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રસીકભાઈ નકુમ, રાજુભાઈ સરસીયા, મિલન કિરતસાતા, મુકેશ કાનાણી, અશોક કાનાણી, કશ્યપભાઈ ડેર વિગેરે હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh