Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકા દ્વારા થતી કાર્યવાહીઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં ગોકુલનગરથી સમર્પણ માર્ગને ૩૦ મીટરની પહોળાઈનો બનાવવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા ડી.પી. કપાત અન્વયે પાડતોડ શરૂ કરવામાં આવ્યું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી ચાલી રહી છે.
જામનગર શહેરમાં ગોકુલનગરથી સમર્પણ હોસ્પિટલવાળો માર્ગ ૩૦ મીટર પહોળાઈનો બનાવવામાં આવનાર છે. આ માર્ગ ઉપરની ર૮ થી ૩૦ જેટલી નાની-મોટી મિલકતોની પાડતોડ, કામગીરી આજે મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ માટે ચાર જેસીબી, ૩ થી ૪ ટ્રેક્ટર અને એસ્ટેટ શાખાનો ૪૦ નો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો છે, અને ઓપરેશન ડીમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પાડતોડ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial