Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવિષ્યમાં નદી પરના કેટલાક નડતરરૂપ દબાણો હટાવાશે
જામનગરમાં રંગમતિ નદીને હાલ ઉંડી ઉતારવા અને પહોળી કરવાનું કામ મહાનગરપાલિકાના નેજા હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી સમયમાં રંગમતિ નદી ઉપર રિવરફ્રન્ટનું પણ આયોજન છે. આજે મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદીએ નદીના પટમાં સ્થળની જાત મુલાકાત કરી નિરીક્ષણ કર્યુ હતું એ જરૂરી માહિતી મેળવી હતી. ભવિષ્યમાં નદીના પટ પરના કેટલાક નડતરરૂપ દબાણો પણ દૂર કરવામાં આવશે. આજની કમિશ્નરની મુલાકાતમાં નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશભાઈ જાની ઉપરાંત કટેશીયાભાઈ વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial