Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારી શૈલેષભાઈ ડી. કારીયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રઘુવીર ગૌર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણજીતનગર વેપારી મંડળ દ્વારા તેમનું શાલ ઓઢાડી, ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તથા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial