Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં કોરીડોર પ્રોજેક્ટના શ્રીગણેશ પૂર્વે
દ્વારકા તા. ૩૧: દ્વારકા યાત્રાધામમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનું એક એવા દ્વારકા કોરીડોર પ્રોજેક્ટ અંગે જમીની કામગીરી શરૂ થાય તે પહેલા દ્વારકાના કોરીડોર રૂટ આસપાસના સરકારી જમીન પર બનેલા આશરે દસ જેટલા ભવન, હોમ સ્ટે, રેસ્ટોરન્ટના માલિકોને વહીવટી તંત્ર દ્વારા નોટીસો પાઠવવામાં આવેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
કોરીડોર પ્રોજેક્ટ અમલીકરણ માટે ધીમી છતાં મક્કમતાથી થઈ રહેલ તૈયારીઓથી સ્થાનિકો તથા દર્શનાર્થીઓમાં દ્વારકા યાત્રાધામમાં કોરીડોરના શ્રીગણેશ ક્યારે તેની ઉત્સુક્તા સાથે તર્ક-વિતર્ક શરૂ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial