Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામખંભાળીયા તા. ૩૧: લોહાણા મહિલા મિત્ર મંડળ - ખંભાળીયા દ્વારા શ્રી ગિરિરાજધરણ પ્રભુજીની હવેલીમાં અપરા એકાદશીના પાવન દિવસે આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો. આ તકે ફૂલ મંડળીના દર્શન અને સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ગિરિરાજજીના ચરણોમાં ૧૫૧ કિલોથી પણ વધારે આંબા અર્પણ કરવામાં આવ્યા હતા. બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો.. લોહાણા મહિલા મિત્ર મંડળ - ખંભાળીયાએ આ કાર્યક્રમમાં સહભાગી થનાર સર્વે વૈષ્ણવોનો આભાર માન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial