Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે જામનગરમાં તા. ૨૧મી જૂને યોજાશે નિઃશુલ્ક યોગ શિબિર

૫તંજલિ સમિતિ યોગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: આગામી ૨૧મી જૂનના આખા વિશ્વમાં 'યોગ દિવસ' ઉજવાઈ રહ્યો હશે, ત્યારે આયુષ ડિપાર્ટમેન્ટે જે યોગ અંગે પ્રોટોકલ નક્કી કરેલ છે તે મુજબની નિઃશુલ્ક ટ્રેનીંગ પતંજલી યોગ સમિતિ જામનગરના શિક્ષકો આપશે, તો કોઈ પણ સરકારી સંસ્થા, સામાજિક સંસ્થા, માધ્યમિક શાળાઓ અને ધાર્મિક સંસ્થાઓ તથા પોતાના સભ્યોને પ્રોટોકલ મુજબ યોગ ટ્રેનીંગ આપવા ઈચ્છીત હોય તો પતંજલિ યોગ સમિતિ જામનગર પોતાના પ્રશિક્ષિત યોગા શિક્ષકોની નિઃશુલ્ક વ્યવસ્થા કરશે. ૨૧મી જૂનના પણ જે સંસ્થાઓને યોગ શિક્ષકો જોઈતા હશે તો અમો નિઃશુલ્ક વ્યવસ્થા કરી આપશું. આ અંગે યોગગુરૂ રમેશ ચૌહાણ, અધ્યક્ષશ્રી, પતંજલિ યોગ સમિતિ, જામનગર મો. ૯૪૨૬૭૩૬૦૮૭નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh