Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોહાણા કન્યા છાત્રાલયમાં પાંચમી જૂનથી પ્રવેશ પ્રક્રિયા શરૂ

દીકરીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગર લોહાણા કન્યા છાત્રાલયમાં લોહાણા જ્ઞાતિની દીકરીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા તા. પ-૬-ર૦રપ થી શરૂ થઈ જશે.

જેમાં જે કોઈ વિદ્યાર્થીનીએ ઓલરેડી પ્રવેશ મેળવી લીધો હોય તથા નવા એડમીશન લેવા ઈચ્છતી વિદ્યાર્થીની તથા તેમના વાલીઓએ તા. પ-૬-ર૦રપ થી લોહાણા કન્યા છાત્રાલયમાં ગૃહમાતા શોભનાબેન પંચમતિયા (૯૮ર૬૪ ૭૩ર૮૭) નો સંપર્ક કરવા જણાવાયું છે. નવા એડમીશન માટે ફોર્મ મેળવી, રૂબરૂ સંપર્ક કરી વ્હેલાસર એડમીશન મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર લોહાણા દીધરીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા આપવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh