Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૪ અને તા. ૧૧ જૂનની
રાજકોટ તા. ૩૧: રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેકશનમાં આવેલા બ્રિજ નંબર ૨૨૫ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટના ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નંબર ૧૨૪૭૭ જામનગર-વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તા. ૪-૬-૨૫ અને ૧૧-૬-૨૫ ના જામગરથી તેના નિર્ધારીત સમય ૮:૩૦ વાગ્યાના બદલે ૨ કલાક મોડી એટલેકે ૧૦:૩૦ વાગ્યે ઉપડશે. તેમજ ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એકસપ્રેસ તા. ૪-૬-૨૫ અને ૧૧-૬-૨૫ના વેરાવળથી તેના નિર્ધારીત સમય ૭:૩૦ વાગ્યાને બદલે ૧ કલાક ૧૫ મિનિટ મોડી એટલે કે ૮:૪૫ વાગ્યે ઉપડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial