Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૩: ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તથા માંગણીઓને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય ખેતિવિષયક વીજ જોડાણ બાબતે કરતા તેને વ્યાપક આવકાર મળ્યો છે.
સરકારના આ નિર્ણયોને ખેડૂતોની પરેશાની હળવી બનનાર હોય, દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, પી.એસ. જાડેજા, સંજયભાઈ નકુમ, જીતુભાઈ કણઝારિયાએ આવકાર આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial