Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં નગરના આસામીનો અદાલતમાં છૂટકારો

કાયદેસરનું લેણું સાબિત ન થયું:

                                                                                                                                                                                                      

જામનગર તા.રપ : જામનગરના એક આસામીનો રૂ.૪ લાખ ૧૦ હજારના ચેક પરત કેસમાં અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. જામનગરની હીરેન એન્ટર પ્રાઈઝ નામની પેઢીવાળા હીરેન બિપીનભાઈ કોટેચાએ અદાલતમાં દેવજીભાઈ શાંતિ લાલ નંદા નામના આસામી સામે રૂ.૪ લાખ ૧૦ હજારના ચેક પરતની રાવ કરી હતી. તે કેસ ચાલી જતાં ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણંુ પુરવાર ન કરી શકતા અદાલતે આરોપી દેવજીભાઈ નંદાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વિરેન્દ્ર સિંહ ગોહિલ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh