Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા
જામનગર તા.૧ ઃ જામનગરની ગાયત્રી શક્તિપીઠ દ્વારા રાજકોટના રણછોડદાસ બાપુ હોસ્પિટલના સહયોગથી તા.૫-૩-૨૫ના દિને ગાયત્રીક્તિપીઠમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ સવારે ૯થી ૧૨ સુધી યોજાનાર છે. જેમાં જરૃરતમંદ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટ કરી આપવામાં આવશે અને નેત્રયજ્ઞ બેસાડવામાં આવશે. આ ઉપરાંત એક્યુપ્રેશર કેમ્પપ બીપી, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને દંતચિકિત્સા કેમ્પ પણ યોજાશે. જેમાં ડો. કુંજનબેન પટેલ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial