Advertisement
Author: નોબત સમાચાર

વિનામૂલ્યે નેત્રયજ્ઞ, બીપી, ડાયાબિટીસ એક્યુપ્રેશર, દંતચિકિત્સા કેમ્પનું આયોજન

જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા

જામનગર તા.૧ ઃ જામનગરની ગાયત્રી શક્તિપીઠ દ્વારા રાજકોટના રણછોડદાસ બાપુ હોસ્પિટલના સહયોગથી તા.૫-૩-૨૫ના દિને ગાયત્રીક્તિપીઠમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ સવારે ૯થી ૧૨ સુધી યોજાનાર છે. જેમાં જરૃરતમંદ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટ કરી આપવામાં આવશે અને નેત્રયજ્ઞ બેસાડવામાં આવશે. આ ઉપરાંત એક્યુપ્રેશર કેમ્પપ બીપી, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને દંતચિકિત્સા કેમ્પ પણ યોજાશે. જેમાં ડો. કુંજનબેન પટેલ સેવા આપશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh