Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગિયાર યુગલો લગ્નગ્રંથિથી જોડાશેઃ
જામનગર તા.૧ ઃ જામનગરના દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા ગાંધીનગરના શૈક્ષણિક સંકુલના નિર્માણ તથા અમદાવાદના મેડિકલ ભવનના લાભાર્થે આવતીકાલે તા.૨-૩ ના જામનગરમાં ગઢવી સમાજની વાડીમાં જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવ તેમજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગિયાર યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.
આ પ્રસંગે મુખ્ય અતિથિપદે જુનાગઢના મધુગીરી ગોસ્વામી, અધ્યક્ષપદે રાજકોટના પ્રેમગીરી ગોસ્વામી, પ્રમુખપદે મનિષગીરી ગોસ્વામી, રમેશગીરી, મુકેશગીરી, દલપતગીરી હરેશભારથી બાબુભારથી, હિતેશગીરી ભગવાનગીરી, રાજેશગીરી જેન્તીગીરી તેમજ સંસદસભ્ય, ધારાસભ્યો, ભાજપના આગેવાનો, દશનામ જ્ઞાતિના વિવિધ શહેરોના આગેવાનો, સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial