Advertisement
Author: નોબત સમાચાર

આઈસીએઆઈ, જામનગર બ્રાન્ચના નવા હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી

જામનગર તા. ર૭ઃ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) ની જામનગર બ્રાન્ચના નવા હોદ્દેદારોની વરણી વર્ષ ર૦રપ-ર૬ માટે કરવામાં આવી હતી. જેમાં હરદીપસિંહ જાડેજા (ચેરમેન), મહમદ સફી કુરેશી (વાઈસ ચેરમેન), જયદીપ રાયમંગિયા (સેક્રેટરી), ખુશી ગુઢકા (ટ્રઝરર), જામનગર બ્રાન્ચ ઓફ વિકાસના ચેરમેન વિશાલ સાકરિયા, દીપકભાઈ દાયા (મેનેજીંગ કમિટીના સભ્ય) ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh