Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭ઃ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) ની જામનગર બ્રાન્ચના નવા હોદ્દેદારોની વરણી વર્ષ ર૦રપ-ર૬ માટે કરવામાં આવી હતી. જેમાં હરદીપસિંહ જાડેજા (ચેરમેન), મહમદ સફી કુરેશી (વાઈસ ચેરમેન), જયદીપ રાયમંગિયા (સેક્રેટરી), ખુશી ગુઢકા (ટ્રઝરર), જામનગર બ્રાન્ચ ઓફ વિકાસના ચેરમેન વિશાલ સાકરિયા, દીપકભાઈ દાયા (મેનેજીંગ કમિટીના સભ્ય) ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial