Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વડાપ્રધાનના આગમન સંદર્ભે
આજે દેશના પ્રધાનમંત્રી જામનગર આવી રહ્યા છે, ત્યારે જામનગરના કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે જામનગર આવી પહોંચવાના છે, ત્યારે જામનગરના વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા કોઈ વિરોધ પ્રદર્શન કરે નહીં તે હેતુથી પોલીસ દ્વારા તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. આજે સવારથી એક મહિલા પોલીસ કર્મચારીને રચનાબેનના ઘરમાં તૈનાત કરી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial