Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: લેઉવા પટેલ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેર, દરેડ, વિભાપર, ઠેબા, લાલવાડી, મોરકંડા ઉપરાંત આજીવન સભાસદના સંતાનો જોડાઈ શકશે. ધો. ૧૦ અને ૧૨માં જામનગર જિલ્લાની કોઈ પણ સંસ્થામાં અભ્યાસ કરતા અને જામનગર શહેરમાં વસતા પરિવારના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ફોર્મ મેળવવા તથા પરત કરવા માટે તા. ૩૧-૫-૨૫ થી તા. ૨૦-૬-૨૫ સુધીમાં ઓફિસના સમય દરમ્યાન લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial