Advertisement
Author: નોબત સમાચાર

લાખોટા તળાવમાં મહિલાની મોતની છલાંગ

ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા, પણ બચાવી ન શકાયાઃ

                                                                                                                                                                                                      

જામનગરના લાખોટા તળાવના બ્યુટિફિકેશનમાં આવેલા ગેઈટ નં.૭ સામેથી આજે સવારે એક મહિલાએ કોઈ કારણથી તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. આ બાબતની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. ફાયરના જવાનોએ તળાવમાં ઝંપલાવી તે મહિલાને બહાર કાઢી ૧૦૮ની ટીમને સોંપ્યા હતા. સારવારમાં ખસેડાયેલા આ મહિલાને જી.જી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh