Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ ૫ર્યાવરણ દિન નિમિત્તે
જામનગર તા. ૯: જામનગરમાં ૧૦૮ ની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.
જામનગરમાં ઈએમઆરઆઈ, જીએચએસ ૧૦૮ ની ટીમ દ્વારા પણ પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરાયું હતું.
જામનગરના એરપોર્ટમાં ઈ.એમ.આર.આઈ., જી.એચ.એસ. ૧૦૮ ની ટીમના જિલ્લા સુપરવાઈઝર જયદેવસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા પણ વૃક્ષારોપણ કરાયું હતું અને વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના જેટલા લોકેશન ઉપર ૧૦૮ ની ટીમની એમ્બ્યુલન્સ ઊભી રહે છે, તે તમામ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial