Advertisement
Author: નોબત સમાચાર

ઈટરાના કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી નોકરીનો ઓર્ડર આપવા રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરની ઈટરામાં ૪૮ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેમને કાયમી સરકારી નોકરીનો ઓર્ડર આપવા રાજેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કરી છે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવા તથા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા પણ તેમણે માગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh