Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૯: તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારીઓને માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના લાગુ કરવા આદેશ કરીને રૂપિયા દશ લાખ સુધીની સહાય મેડીકલ સારવાર માટે ખાસ કાર્ડની જાહેરાત કરી હતી. જેમાં લાભાર્થી પાસે પીએમજેએવાય યોજનાનું કાર્ડ હોવું જરૂરી હોય, રાજ્ય હિસાબી અને તિજોરી નિયામક દ્વારા કુટુંબની વ્યાખ્યામાં આવતા કર્મચારીના આશ્રિતો સાથેનું પ્રમાણપત્ર આપવા માટેે રાજ્યની તિજોરી જિલ્લા કચેરીઓ, પેન્શન ચૂકવણી અધિકારી કે નિવૃત્ત થયેલ કચેરીના વડા દ્વારા કેશલેશ હેલ્થ બેનીફીટ પેકેજ યોજના માટે પ્રમાણપત્ર આપવા આદેશ કર્યો છે. જેથી કાર્ડ બની શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial