Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૯: ખંભાળીયા તાલુકાના કેશોદ તથા વિંઝલપર ગામની વચ્ચે આવેલા વીડીવાળા વાછરાડાડાના સાંનિધ્યમાં બન્ને ગામો દ્વારા સામૂહિક રીતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં બન્ને ગામના લોકોએ મોટી સંખ્યામાં ધર્મકાર્યનો લાભ લીધો હતો. આ સપ્તાહમાં અંદાજે ૪૬ થી ૪૭ લાખ રૂપિયા જેવી માતબર રકમ દાનમાં એકઠી થઈ હતી જેમાં ૧૧ લાખ રૂપિયા કેશોદ ગૌશાળા તથા ૧૧ લાખ રૂપિયા વિંઝલપર ગૌશાળાને આપવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial