Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોથી નવેમ્બરથી શરૂ થયેલી રાજ્યવ્યાપી
જામનગર તા. ૧૯: રાજ્યમાં ગત તા. ૪થી નવેમ્બરથી સ્પેશિયલ ઈન્સેન્ટીવ રિવીઝન (એસઆઈઆર) કામગીરીમાં મતદાર વેરીફિકેશનમાં અનેક નામો પ્રકાશમાં આવ્યા છે જેમના મૃત્યુ થયા છે અથવા તો સ્થળાંતર થયું છે. હાલારમાં પણ આવા નામો પ્રકાશમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બી.એલ.ઓ. દ્વારા એસઆઈઆર કામગીરી ચાલી રહી છે તેમાં ૧૧ દિવસની કામગીરીના અંતે હાલારમાં ૩૬૩૧ મતદારોના મૃત્યુ થયા હોવાનું અત્યારની સ્થિતિએ જાણવા મળ્યું છે. અને હજુ પણ આ કામગીરી ચાલુ છે.
જામનગર જિલ્લામાં ૨૩૬૦ મતદારોના મૃત્યુ, ૩૬૮ ગેરહાજર જોવા મળ્યા, તો ૧૮૧૯ સ્થળાંતર થયાનું, તેવીજ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૨૭૧ મતદારોના મૃત્યુ, ૧૯૪ ગેર હાજર અને ૧૦૧૪ના સ્થળાંતર થયાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial