Advertisement
Author: નોબત સમાચાર

સાથે અમરેલી કલેકટર પદે નિમણૂક

જામનગરના ડીડીઓની બઢતી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા થયેલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના આદેશમાં જામનગર ડીડીઓ તરીકે પન્નુની નિયુક્તિ કરાઈ હતી. ડીડીઓ વિકલ્પ ભારદ્વાજનો આદેશ આવ્યો ન હતો. હવે તેમની અમરેલી જિલ્લા કલેકટર તરીકે બઢતી સાથે નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમરેલીના જિલ્લા કલેકટર અજય દહીયાની પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh