Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ડીડીઓની બઢતી
જામનગર તા. ૨૪: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા થયેલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના આદેશમાં જામનગર ડીડીઓ તરીકે પન્નુની નિયુક્તિ કરાઈ હતી. ડીડીઓ વિકલ્પ ભારદ્વાજનો આદેશ આવ્યો ન હતો. હવે તેમની અમરેલી જિલ્લા કલેકટર તરીકે બઢતી સાથે નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમરેલીના જિલ્લા કલેકટર અજય દહીયાની પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial