Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર તથા ગ્રામ્ય પંથકમાં તાવ-શરદી-ઉધરસ તથા પેટના દુઃખાવાનો રોગચાળો ચિંતાજનક રીતે વ્યાપક વધી રહ્યો છે. આ સંજોગોમાં સરકારી જી.જી. હોસ્પિટલમાં સેંકડોની સંખ્યામાં દર્દીઓ ઉમટી પડયા હતા અને ઓપીડી રૂમ બહાર, દવાની બારી પાસે લાંબી કતારો સાથેની ભીડ જોવા મળી હતી. પેટના દુઃખાવાની ફરિયાદ વધતા દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવતા સોનોગ્રાફી વિભાગમાં પણ લાઈનો લાગી ગઈ હતી. જવાબદાર સરકારી તંત્ર દ્વારા તાકિદે ઘરે-ઘરે સર્વે કરીને રોગચાળાને ડામી દેવા સઘન ઝુંબેશ હાથ ધરવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial