Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને આસામીને હાજર થવા કરાયો હુકમઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક પરિણીતાએ પોરબંદરમાં રહેતા પતિ તથા બીજા પરિણીતાએ અમદાવાદમાં રહેતા પતિ પાસેથી ચઢત ભરણપોષણ વસૂલ મેળવવા અદાલતનો આશરો લીધો છે.
જામનગરના નફીશાબેન મુસાણી નામના મહિલાએ પોરબંદરમાં વસવાટ કરતા પતિ ઈમરાન અબ્દુલહબીબ મુસાણી પાસેથી રૂ.૧૯ હજાર ભરણપોષણ પેટે વસૂલ મેળવવા અદાલતમાં અરજી કરી છે. અદાલતે પતિને હાજર થવા હુકમ કર્યાે છે. જામનગરના પુષ્પાબેન વાઘેલાએ અમદાવાદમાં નવા વાડજમાં વસવાટ કરતા પતિ વિપુલ અનિલભાઈ પરમાર પાસેથી ચઢત ભરણપોષણની રૂ.૨૦ હજારની રકમ વસૂલ મેળવવા અરજી કરી છે. વિપુલ પરમારને હાજર થવા આદેશ કરાયો છે. બંને અરજદારણ તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial