Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો

                                                                                                                                                                                                      

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પાલિકા યોગહોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા કાર્યકરો જોડાયા હતાં.

આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, પ્રદેશ અગ્રણી લકીરાજસિંહ વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા, મિલનભાઈ કિરતસાતા, કિશોરસિંહ જાડેજા, મુકેશભાઈ કાનાણી, એભાભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, રચનાબેન મોટાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh