Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પાલિકા યોગહોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા કાર્યકરો જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, પ્રદેશ અગ્રણી લકીરાજસિંહ વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા, મિલનભાઈ કિરતસાતા, કિશોરસિંહ જાડેજા, મુકેશભાઈ કાનાણી, એભાભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, રચનાબેન મોટાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial