Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રતિવિવાદીઓને નોટીસ પાઠવાઈઃ
જામનગર તા. ૧૧: જામ કંડોરણાના રાજપરામાં આવેલી પિતાની ખેતીની જમીનોમાં ભાગ મેળવવા માટે તેઓના પુત્રીઓએ અદાલતનો આશરો લીધો છે.
રાજકોટના જામકંડોરણા તાલુકાના રાજપરા ગામમાં ખેતીની જમીનો ધરાવતા મુંગરભાઈ જુમાભાઈ નોયડાનું અવસાન થયું હતું. તે પછી તેમની પુત્રીઓને બે મોટાભાઈ એ પિતાની જમીન સરખે હિસ્સે વેચી લીધાની જાણ થઈ હતી. તેથી પુત્રીઓએ અદાલતમાં દાવો કર્યાે છે.
દાવામાં જણાવાયા મુજબ મોટાભાઈ ગુજરનાર જુસબ મુંગરભાઈ અને અન્ય ભાઈએ જે તે વખતે જ્યારે વાદીઓ સગીર હતા ત્યારે સરખે હિસ્સે જમીન વેચી લીધી હતી વાદી તરફથી વકીલ અહમદ યુ. સફીયા, ટી.એસ. દરવેશ, યુ.કે. સોલંકી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial