Advertisement
Author: નોબત સમાચાર

આયુષ હોસ્પિટલ દ્વારા નિદાન સેવા યજ્ઞ

હોસ્પિટલને દસ વર્ષ પૂર્ણ થતા નિઃશુલ્ક સેવાઃ

જામનગર તા. ર૮: આયુષ હોસ્પિટલના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જામનગરની જનતા માટે નિઃશુલ્ક નિદાન સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૩/ર ને રવિવારે સવારે ૧૦ થી બપોરના ર વાગ્યા દરમિયાન ઓશવાળ આયુષ હોસ્પિટલ, પપ/પ૬ દિગ્વિજય પ્લોટ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

કેમ્પમાં કાર્ડિયાલોજિસ્ટ, ન્યૂરો સર્જરી, યુરો સર્જરી, જોઈન્ટ રીપ્લેસમેન્ટ, જનરલ મેડીસીન, ગાયનેક, કાર્ડિયો વાસ્કુલર અને થોરાસિક સર્જરી, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જરી, પીડિયાટ્રિકની સેવાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત એક્સ-રે, સોનોગ્રાફી, લંબ રિપોર્ટ સહિતના રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯પ૧ર૬ ૧રરરપ અથવા મો. ૯પ૧ર૬ ૧રરર૬ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh