Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે જામનગરમાં
જામનગર તા. ર૦: જામનગરના ઓબીસી, એસસી, એસટી અને માઈનોરીટી સમાજ દ્વારા જુના રેલવે સ્ટેશન સામેના ચોકના વિકાસ તથા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા મૂકવાના પ્રશ્ને આવતીકાલે તા. ર૧-ર-ર૦રપ ના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી મનપાના ગેઈટ પાસે લાલબંગલા સર્કલમાં ધરણાં કરવામાં આવશે. ત્યારપછી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તથા વિપક્ષના નેતાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial