Advertisement
Author: નોબત સમાચાર

જ્યોતિરાવ ફૂલે ચોકના પ્રશ્ને લાલબંગલા સર્કલમાં ધરણાં

આવતીકાલે જામનગરમાં

જામનગર તા. ર૦: જામનગરના ઓબીસી, એસસી, એસટી અને માઈનોરીટી સમાજ દ્વારા જુના રેલવે સ્ટેશન સામેના ચોકના વિકાસ તથા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા મૂકવાના પ્રશ્ને આવતીકાલે તા. ર૧-ર-ર૦રપ ના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી મનપાના ગેઈટ પાસે લાલબંગલા સર્કલમાં ધરણાં કરવામાં આવશે. ત્યારપછી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તથા વિપક્ષના નેતાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh