Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અ૫હરણ-દુષ્કર્મ અંગેના કેસમાં થયો છૂટકારો

ત્રણ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા.૨૦ : કલ્યાણપુરના એક શખ્સ સામે ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલા સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીનો અદાલતે છૂટકારો કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ૨૦૨૨માં કમલેશ જયંતિભાઈ વાઘેલા નામના શખ્સ સામે એક સગીરાના અપહરણ, દુષ્કર્મ અંગે ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે બચાવપક્ષના વકીલ કે.પી. પરમાર, બી.બી. રાઠોડ, બી.બી. નકુમની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh