Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકામાં મોખાણા પાટીયાથી ખીમલીયા જતા રસ્તાને રિપેર કરાવવા રજૂઆત

સોળ ગામના ગ્રામજનો દ્વારા

જામનગર તાલુકાના જુના મોખાણા, નવા મોખાણા, હર્ષદપુર, મોટી ભલસાણ, વાણીયા ગામ, વાગડીયા, સરાપાદર, બાંગા, બેરાજા, નાની ભલસાણ, કોન્જા, મકવાણા, ચંદ્રાગા, સુમરી, ઢંઢા, ખીમલીયા એમ સોળ ગામના ગ્રામજનોએ પ્રાંત અધિકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી મોખાણા પાટીયા નેશનલ હાઈવેથી આ ગામો પાસેથી ખીમલીયા જતો રસ્તો વિસ્તાર છે. આ માર્ગ ઉપર ઝાડ-પાન, બાવળ તથા ગેરકાયદે દબાણો થઈ ગયા છે. તેથી રસ્તો તાકિદે નવો ડામર રોડ કરવા તથા ઝાડ પાન-બાવળ અને ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh