Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: સિનિયર સિટિઝન કાઉન્સીલ ઓફ જામનગરની સામાન્ય સભા તા. ૩૧-૫-૨૫, શનિવારે સાંજે ૪.૩૦ વાગ્યે પટેલ સમાજ (વિંગ નં. ૧ નીચે) રણજીતનગર, જામનગરમાં યોજવામાં આવી છે. સામાન્ય સભા પૂર્ણ થયા પછી રાત્રે ૮ વાગ્યે ભોજન રાખવામાં આવ્યું છે. સભ્યોને તેમનું ઓળખપત્ર અથવા સભ્યપદનો પૂરાવો લઈને સંસ્થાની સામાન્ય સભામાં આવવાનું રહેશે. કાઉન્સીલના નોંધાયેલા આજીવન સભ્યોેએ નિયત રકમ આપી ભોજન પાસ તથા વધુ વિગત મેળવવા તા. ૨૮-૫-૨૫ ના સાંજ સુધીમાં સિનિયર સિટિઝન કાઉન્સીલ ઓફિસ, ખંભાળીયા ગેટ બહાર, માધવરાય મંદિર પાસે, જામનગર (નરેન્દ્રભાઈ મણીયાર) નો સંપર્ક કરવા કાર્યવાહક પ્રમુખ ઉરેશભાઈ મણીયાર (મો. નં. ૯૮૨૪૪ ૫૧૦૧૦) દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial