Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૮: રાજ્યના વન પર્યાવરણ વિભાગમાં ફરજ બજાવતા આઈ.એફ.એસ. અને જી.એફ.એસ. વર્ગના અધિકારીની બદલી કરવામાં આવી છે.
જામનગરના નેશનલ પાર્કમાં ડી.સી.એફ. તરીકે ફરજ બજાવતા ડો. સુનિલ કુમાર બેરવાલની મોરબીમાં બદલી કરવામાં આવી છે, અને તેમના સ્થાને આહુવાથી પ્રસાદ રવિ રાધાકૃષ્ણને મૂકવામાં આવ્યા છે. સાથે વધારાનો પોરબંદરનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર ફોરેસ્ટ ડિવિઝનમાં સુરેન્દ્રનગરથી રાધિકા બી. પણસારાને સુરેન્દ્રનગરથી જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial