Advertisement
Author: નોબત સમાચાર

ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની બદલીનો આદેશઃ જામનગરમાં નિમણૂક

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: રાજ્યના વન પર્યાવરણ વિભાગમાં ફરજ બજાવતા આઈ.એફ.એસ. અને જી.એફ.એસ. વર્ગના અધિકારીની બદલી કરવામાં આવી છે.

જામનગરના નેશનલ પાર્કમાં ડી.સી.એફ. તરીકે ફરજ બજાવતા ડો. સુનિલ કુમાર બેરવાલની મોરબીમાં બદલી કરવામાં આવી છે, અને તેમના સ્થાને આહુવાથી પ્રસાદ રવિ રાધાકૃષ્ણને મૂકવામાં આવ્યા છે. સાથે વધારાનો પોરબંદરનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર ફોરેસ્ટ ડિવિઝનમાં સુરેન્દ્રનગરથી રાધિકા બી. પણસારાને સુરેન્દ્રનગરથી જામનગરમાં મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh