Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્ટર શિખર પહેરિયા સાથે
જામનગર જિલ્લા સ્થિત વિશ્વ કક્ષાની રિલાયન્સ રિફાઈનરી વનતારા અને રિલાયન્સ ગ્રીન્સમાં સમયાંતરે ફિલ્મી સીતારાઓ, ક્રિકેરો સહિતના મહાનુભાવોનું આગમન થતું રહે છે. ગઈકાલે મંગળવારે હિન્દી ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર અને શિખર પહેરિયાનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. ત્યાં તેઓ સડક માર્ગે મોટી ખાવડી સ્થિત રિલાયન્સમાં પહોંચ્યા હતાં, અને રાત્રિ રોકાણ પણ જામનગરમાં કર્યું હતું. તેઓ કદાચ આજે વનતારાની મુલાકાત લઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial