Advertisement
Author: નોબત સમાચાર

શ્રી પાતાળીયા હનુમાન મંદિરે અન્નકૂટ ઉત્સવ

જામનગર તા. ૨૮: જામનગરમાં નાગનાથ નાકા નજીક ગોમતીપુરના ઢાળીયે આવેલ શ્રી પાતાળીયા હનુમાનજીનાં પ્રાચીન મંદિરે માગશર વદ ચૌદસને તા. ૨૯-૧૨-૨૦૨૪, રવિવારના સાંજે ૪:૩૦ થી ૮:૩૦ દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી યોજાશે. સર્વે ભકતોને અન્નકૂટ ઉત્સવના દર્શનનો લાભ લેવા શ્રી પાતાળીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh