Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન

ભાટીયા તા. ૨૮: ભાટીયાના કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી રાજકોટની રણછોડદાસજી આંખની હોસ્પિટલના સહકારથી તા. ૨૯.૧૨.૨૪ના સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી ભાટીયાના સરકારી દવાખાનામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો છે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે.

આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહી. વધુ વિગતો માટે મો. નં. ૯૪૨૭૪ ૨૦૧૧૧ ઉપર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh