Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધજન સ્પર્ધકો ભાગ લઈ શકશેઃ
જામનગર તા. ૨૮: જામનગર જિલ્લા અંધજન સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન થનાર છે. જેમાં એથ્લેટીકસ ક્રિકેટ અને ચેસ એમ ત્રણ સ્પર્ધામાંથી કોઈપણ બે સ્પર્ધામાં ૧૮ વર્ષ સુધીના અને ૧૮ વર્ષથી વધુ ઉમરના અંધજન સ્પર્ધકો ભાગ લઈ શકશે. જે માટેના અરજી ફોર્મ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, એરોડ્રામ રોડમાંથી મેળવી તા. ૧૦.૧.૨૫ સુધીમાં એન્ટ્રી નોંધાવી દેવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial