Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગો માટે દસ વ્હીલચેરનું અનુદાન

જી. જી. હોસ્પિટલમાં માડમ પરિવાર દ્વારા

જામનગરના માડમ પરિવારના સ્વ. માતૃશ્રી જીવીબેન નારણભાઈ માડમ, સ્વ. પ્રહલાદભાઈ નારણભાઈ માડમ તથા સ્વ. નીતાબેન ગોવિંદભાઈ માડમની પુણ્યસ્મૃતિમાં જીગરભાઈ માડમ, સાગરભાઈ માડમ તથા પરિવાર દ્વારા જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં દિવ્યાંગો માટે દસ વ્હીલચેરનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના જીગરભાઈ માડમ, સાગરભાઈ માડમ તેમજ અન્ય પરિવારજનો, સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે જીગરભાઈ માડમ પરિવાર દ્વારા છેલ્લા છ વર્ષથી જી. જી. હોસ્પિટલમાં દર્દીઓને ઉપયોગી સાધનોનું દાન આપવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh