Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના ચર્ચામાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચર્ચના પરિસરમાં ગાયોની ગયાણનું મોડેલ બનાવાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અશોકભાઈ ભટ્ટ, હરસુખભાઈ ગઢવી દ્વારા બાળકોને સ્મૃત્તિ ભેટ આપવામાં આવી હતી. ૪૦૦ બાળકોનું બટુક ભોજન યોજાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial