Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સના અગ્રણી અને સાંસદ
તાજેતરમાં અવસાન પામેલા ભારતના બે વખત વડાપ્રધાન તથા નાણામંત્રી રહી ચૂકેલા મનમોહનસિંહનું ટૂંકી બીમારીમાં મૃત્યુ થતાં રિલાયન્સના અગ્રણી અને સાંસદ શ્રી પરિમલ નથવાણીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઉચ્ચકોટીના આર્થિક વિશ્લેષક તથા સુધારાવાદી અર્થકારણી કે જેમણે આર્થિક સુધારાથી સમગ્ર વિશ્વમાં નામ મેળવ્યું હતું તથા ભારતના આર્થિક વિકાસ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી તથા દેશ માટે સેવા કરનાર સ્વ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial