Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને સર્ટી-સ્મૃતિ ચિન્હ અપાયાઃ
જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં યુવા મહેશ્વરી ઉત્કર્ષ સંગઠન-જામનગર દ્વારા મહેશ્વરી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૃઆતમાં દીપ પ્રાગટ્ય કર્યા પછી બે મિનિટનું મૌન પાળી મોરબીના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પછી ધો. ૧ થી ૧ર અને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનના તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ અન્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે મહેશ્વરી યુવા સંગઠનના કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag