Advertisement
Author: નોબત સમાચાર

તબીયત બગડ્યા પછી નગરના મહિલાનું મૃત્યુ

જામનગર તા. ૧૪ઃ જામનગરના એક કારખાનામાં કામ પર આવેલા મહિલાનું તબીયત બગડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના સરૃસેકશન રોડ પર આવેલા ધરાનગર વિસ્તારમાં અબુ હનીફા મસ્જિદ પાસે રહેતા શકીલાબેન સહેજાદભાઈ જોખિયા નામના મહિલા શનિવારે એમપી શાહ ઉદ્યોગનગરમાં આવેલા અરુણ ઉદ્યોગ નામના કારખાનામાં કામ પર હતા.

 ત્યારે આ મહિલાની તબિયત બગડવા માંડતા અને ચક્કર આવતા તેણી પડી ગયા હતાં. આ મહિલાને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યાનું પતિ સહેજાદભાઈ કાદરભાઈ જોખિયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh