Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૪ ઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી અનાજ કરિયાણાની એક દુકાનમાંથી સપ્તાહ પહેલા એક આસામીનો મોબાઈલ ચોરાઈ ગયો હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ અનાજ ભંડાર નામની દુકાનમાં ગઈ તા.૬ના દિને સાંજે ગણપતભાઈ વેલાભાઈ ટુંડીયા નામના પોલીસ હેડકવાર્ટરમાં રહેતા યુવાનનો મોબાઈલ ઉપડી ગયો હતો.
આ યુવાનનો રૃા.૧૦ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ કોઈ અજાણ્યા શખ્સે તફડાવી લેતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag