Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર પંથકમાં ભયનો માહોલ
જામનગર તા.૧૪ઃ જામજોધપુર પંથકમાં દિપડાએ એક વાછરાડનું મારણ કર્યુ હોવાથી માલધારીયોમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો વન વિભાગે પણ દિપડાના સગડ મેળવવા તજવીજ શરૃ કરી છેે.
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાવાડી ગામ નજીક દિપડાના આંટાફેરા થી ગ્રામજનો માલધારીઓમાં ફફડાટ ફેલાયો. બે દિવસ પહેલાં આમદભાઈ નામના ખેડુતનાં ખેતરમાં એક વાછરડાનું દિપડાએ મારણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું. થોડા દિવસ પહેલા દિપડાના પગના પંજાનાં નિશાન પણ જોવા મળ્યા હતાં. જોકે દિપડાના કોઈ સગડ મળ્યા ન હતાં. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા દિપડાનો સગડ મેળવવા માટે વન વિભાગે કવાયત શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag