Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્મચારી મંડળોના હોદ્દેદારો દ્વારા
ખંભાળિયા તા. ૧૩ઃ રાજયના મા. અને ઉ.મા. વહીવટી કર્મચારી મંડળના કિશોરભાઈ ડાંગર, મીતેશભાઈ મોદી તથા ખીમભાઈ આંબલીયાએ રજુઆત હતી કે રાજયમાં જે શિક્ષકોને જે તે શાળાઓમાં સરપ્લસ થતાં આવા કર્મચારીઓને રાજયની ગ્રાંટેડ શાળાઓમાં કલાર્ક તરીકે મુકવામાં આવ્યા હતા. હાલ માતૃશાળા કે જિલ્લામાં શિક્ષકોની જગ્યા ખાલી હોય ત્યાં આવા કલાર્કમાં કામ કરતા શિક્ષકોને મુકીને કલાર્કનું મહેકમ ખાલી કરીને જગ્યા ભરવા રજુઆત કરાઈ છે.
શિક્ષકોને રીકોલ કરી કલાર્કની બદલે તેમને શિક્ષકો તરીકે માંગ નિમણૂક આપીને પછી કલાકોની જગ્યાઓ ભરવા માંગ કરી છે. જેથી કલાર્કની કામગીરી જાણકાર કર્મચારી જ તે જગ્યા પર આવે અને શિક્ષકો નિરક્ષકની કામગીરીમાં કામ કરી શકે તેવી માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag