Advertisement
Author: નોબત સમાચાર

જૂનાગઢમાં મહાશિવરાત્રિ નિમિત્તે સંતવાણી

જામનગર તા.૧૪ઃ જુનાગઢમાં આવેલ રામદેવપીર સવરા મંડપ સમિતિ, જુનાગઢ તથા સિદ્ધાર્થ મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે તા.૧૪ થી તા.૧૮-ર-ર૦ર૩ ના અન્નક્ષેત્ર તથા, સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામાંકીત કલાકારો  કલા રજુ કરશે. જામનગર જિલ્લાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને પધારવા ટ્રસ્ટના પ્રમુખ રસીકભાઈ બી.ગોહિલએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh