Advertisement
Author: નોબત સમાચાર

બારામાં જમુનેશ મહાપ્રભુજી બેઠકમાં મનોરથનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ બારામાં જમુનેશ મહાપ્રભુજી બેઠકમાં લાલજીભાઈ કાલીદાસ હિંડોચા (રાવલવારા) પરિવાર દ્વારા આજરોજ તા. રપ-૧૧-ર૦રપ ના વક્તા બંસીબેન જોષીના મુખેથી ભગવદ સત્સંગ, સાંજે સામૈયા, રાત્રે ખીચડી ખેલ યોજાશે. આવતીકાલે તા. ર૬-૧૧-ર૦રપ ના બપોરે ૧ર વાગ્યે રાજભોગ તથા કુંડવાળાના દર્શન, બપોરે ૧ વાગ્યે મનોરથ-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh