Advertisement
Author: નોબત સમાચાર

આગામી તા. ર૩મી ડિસેમ્બરે ૧પ૦ કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરના આર્યસમાજ દ્વારા આગામી તા. ર૩મી ડિસેમ્બર-ર૦રપ ના દિને આર્યસમાજ, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં ૧પ૦ કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજમાન તરીકે બેસવા ઈચ્છુકોએ સંસ્થાનો સોમથી શનિ સુધી સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી તા. ૧પ-૧ર-ર૦રપ સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh