Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્નસીબે જાનહાની ટળીઃ લાઈટો નાખવા માંગઃ
જામનગર-સમાણા રોડ પર આવેલા રણજીતસાગર તરફના માર્ગ પર દરેડના પુલ તરીકે ઓળખાતા પુલ પરથી ગઈકાલે પસાર થતાં જીજે-૩-એલઆર ૮૮૪૩ નંબરની મોટર કોઈ રીતે ચાલકના કાબુ બહાર ગયા પછી ડિવાઈડર પર ચઢી હતી અને બરાબર વચ્ચે આવીને રોકાઈ ગઈ હતી. આ પુલ પર લાઈટ નાખવામાં આવી ન હોવાથી અવારનવાર આ પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial