Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ બારામાં જમુનેશ મહાપ્રભુજી બેઠકમાં લાલજીભાઈ કાલીદાસ હિંડોચા (રાવલવારા) પરિવાર દ્વારા આજરોજ તા. રપ-૧૧-ર૦રપ ના વક્તા બંસીબેન જોષીના મુખેથી ભગવદ સત્સંગ, સાંજે સામૈયા, રાત્રે ખીચડી ખેલ યોજાશે. આવતીકાલે તા. ર૬-૧૧-ર૦રપ ના બપોરે ૧ર વાગ્યે રાજભોગ તથા કુંડવાળાના દર્શન, બપોરે ૧ વાગ્યે મનોરથ-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial